આત્મા, કર્મ અને મોક્ષ
ધર્મની શરુઆત કોણે અને ક્યારથી કરી એ સંશોધનનો વીષય છે. ભરત ખંડમાં હીન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર છેલ્લા ૨૦૦૦-૫૦૦૦ વર્ષથી થયો છે. જેમાં આત્મા, કર્મ અને મોક્ષની ચર્ચા મુખ્ય છે.
ગદ્ય ગવાય નહીં અને હીન્દું, બૌદ્ધ, જૈન સાહીત્યની પદ્યમાં શરુઆત થઈ. પછી ઋગવેદ, ઉપનીષદ, સ્મૃતીકાર, સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંસા, બૌદ્ધ, જૈન સાહીત્યના પદ્ય, ગદ્યમાં વીકાસ થતો ગયો. ૨૬૦૦ વર્ષ પહેલાં ચાર્વાક નામના ઋષી અથવા ચાર્વાક નામનો વાદ પણ આ જ ખંડમાં થયો અને મારા, તમારા જેવા એમાં ભળતા ગયા.
ધર્મની ચર્ચા કે વીરોધ રાજાશાહીને કારણે સ્વતંત્રતા પહેલાં શક્ય ન હતી કારણકે ધર્મ રાજ્યાશ્રયનો ભાગ બની જતો હોવાથી મારે એની તલવાર જેવી હાલત હતી અને જેમને વાંકુ પડયું એમાંથી સાતમી થી બારમી સદી સુધીમાં ઈસ્લામના રાજવીઓને આ દેશમાં આવવા આમંત્રણ આપ્યું. પૃથ્વીરાજ ચૌહાણ પછી દીલ્લીની ગાદી હીન્દુ, બૌદ્ધ કે જૈન શાસનથી રુઠાઈ ગઈ. શીવાજીએ બંડ કરી ઔરંગઝેબને ધર્મ પરીવર્તન માટે પ્રોત્સાહન આપ્યું અને અંગ્રેજોની આવન જાવન શરુ થઈ. ભલું થાજો ગાંધીનું વળી આપણે ભેગા થયા.
કૃષ્ણ અને ગાંધીના ગુજરાતમાં અહીંસા અને શાકાહારનો વધુ પ્રચાર થઈ રહ્યો છે. ભારતના બંધારણમાં દારુબંધીનો ઉલ્લેખ છે. ગુજરાતે અમલ કરેલ છે.
આત્મા, કર્મ અને મોક્ષની ચર્ચામાં ભાગ લેવા આપ સૌને આમંત્રણ છે.
जैन दर्शन के नव तत्त्व मेंसे साभार
अन्य दर्शनों की मान्यताएं।
सांख्य, योग और वेदान्त दर्शन आत्मा को स्थायी, अनादि, अनन्त, अविकारी, नित्य, निष्क्रिय कूटस्थ और नित्य मानते है। परन्तु उसे परिवर्तनीय नहीं मानते। षड्दर्शनसमुच्चय में कहा गया है कि सुख, दु:ख और ज्ञान आत्मा के धर्म नहीं, प्रकृति के धर्म है। सांख्य आत्मा को कर्ता नहीं मानता केवल भोक्ता मानता है। सांख्य आगम में कहा गया है, "अस्ति पुरुषोकर्ता निर्गुणो भोक्ता चिद्रूपः" (गणधरवअद, पृ ६)।
नैयायिक और वैशेषिक मानते है कि आत्मा नित्य है और सर्वव्यापी है। उनके अनुसार प्रत्येक कार्य के लिए जीव स्वयं जिम्मेदार है। वे ज्ञान आदि को आत्मा का गुण मानते है।
मीमांसा दर्शन मानता है आत्मा एक है परन्तु देहादि की विविधता के कारण वह पानी में पडे चन्द्रप्रतिबिम्ब के समान अनेक रुपों में दिखाई देती है।
बौद्ध दर्शन के अनुसार आत्मा एकान्त क्षणिक है उसमें जीव का स्वभाव नहीं बताया गया है। कारण यह है कि दु:ख मुक्ति उदेश्य होने से जीव का स्वभाव जानने की आवश्यकता नहीं है। जीव किसी भी वस्तु के एक भाग में नहीं वरन् प्रत्येक भाग में है। उदाहरणार्थ रथ के प्रत्येक भाग में रथ है और रथ की कल्पना भी है। इस प्रकार बौद्ध धर्म अनात्मवद को मानता है।
ऋग्वेद और अथर्ववेद में कहा गया है कि मृत्यु के उपरान्त जीव अपने पूर्वजों के पास जाकर पूर्णत्व प्राप्त होने तक रहता है।
बृहदारण्यक उपनिषद् में अनेकजीववाद का विरोध है। कठोपनिषद् के अनुसार जीव चिरन्तन है और शरीर से स्वतन्त्र है। एक जन्म से दुसरे जन्म तक जाने का कारण अविद्या है। गौडपादाचार्य कहते है कि जीव एक है उसका जन्म या मरण नहीं होता। उपनिषद् के ऋषियों के अनुसार आत्मा ही दर्शनीय, श्रवणीय, मननीय और ध्यान करने योग्य है।
स्मृतिकार आचार्य मनु कहते हैं कि सब ज्ञानों मे आत्मज्ञान ही श्रेष्ठ है। सब विद्याओं में वही पराविद्या है। उसी के कारण मानव को अमृत अर्थात् मोक्ष की प्राप्ति होती है।
Thursday, October 22, 2009
Tuesday, October 20, 2009
Monday, October 19, 2009
ગેલેલીયોને ઓળખો છો? (ઈ.સ.૧૫૬૪માં જન્મ અને મૃત્યુ ઈ.સ.૧૬૪૨)
ગેલેલીયોને ઓળખો છો? (ઈ.સ.૧૫૬૪માં જન્મ અને મૃત્યુ ઈ.સ.૧૬૪૨)
ખગોળશાસ્ત્રનો નીષ્ણાંત હતો. પૃથ્વી સુર્યની આસપાસ હજારો કરોડો વર્ષથી ચક્કર મારે છે. કેપલર અને કોપરનીકસે જાણ કરી.
ગેલેલીયોએ Galileo has been called the "father of modern observational astronomy", the "father of modern physics", the "father of science" and "the Father of Modern Science."
ધર્મ ધુરંધર પુજ્ય પાદ આચાર્ય પોપે એ વખતે એને રોમમાં બોલાવી ગેલેલીયોની બધી પ્રવૃત્તીપર નજરબંદી મુકેલ. ૧૬૧૬ થી ૧૬૩૨ વચ્ચે વીચારોનું યુદ્ધ ચાલ્યું. ચારસો વર્ષ પછી રોમના ચર્ચને ફેરવી તોડવું પડેલ. ગેલેલીયો સાચો હતો.
Have you seen : Famous World Trial : Trial of Galileo Galilei : 1633
Please, click the link given below:
http://www.law.umkc.edu/faculty/projects/ftrials/galileo/galileo.html
According to the Tuscan Ambassador, Galileo returned from Rome "more dead than alive". In 1637, aged 73, he lost the sight of both eyes but managed to complete a final work, Discourses Concerning Two New Sciences, which was published in 1638. This refines his earlier studies of motion and the principles of mechanics.
Galileo died at Arcetri, near Florence, on January 8, 1642. In that same year Newton was born and would carry forward the torch of knowledge by uniting Kepler's Planetary Laws with Galileo's mathematical physics to perfect the Law of Universal Gravitation, the missing link in the Cosmic Puzzle that was to establish heliocentricity beyond doubt.
An investigation into Galileo's conviction, calling for its reversal, was opened in 1979 by Pope John Paul II. In October 1992 error was reversed.
ખગોળશાસ્ત્રનો નીષ્ણાંત હતો. પૃથ્વી સુર્યની આસપાસ હજારો કરોડો વર્ષથી ચક્કર મારે છે. કેપલર અને કોપરનીકસે જાણ કરી.
ગેલેલીયોએ Galileo has been called the "father of modern observational astronomy", the "father of modern physics", the "father of science" and "the Father of Modern Science."
ધર્મ ધુરંધર પુજ્ય પાદ આચાર્ય પોપે એ વખતે એને રોમમાં બોલાવી ગેલેલીયોની બધી પ્રવૃત્તીપર નજરબંદી મુકેલ. ૧૬૧૬ થી ૧૬૩૨ વચ્ચે વીચારોનું યુદ્ધ ચાલ્યું. ચારસો વર્ષ પછી રોમના ચર્ચને ફેરવી તોડવું પડેલ. ગેલેલીયો સાચો હતો.
Have you seen : Famous World Trial : Trial of Galileo Galilei : 1633
Please, click the link given below:
http://www.law.umkc.edu/faculty/projects/ftrials/galileo/galileo.html
According to the Tuscan Ambassador, Galileo returned from Rome "more dead than alive". In 1637, aged 73, he lost the sight of both eyes but managed to complete a final work, Discourses Concerning Two New Sciences, which was published in 1638. This refines his earlier studies of motion and the principles of mechanics.
Galileo died at Arcetri, near Florence, on January 8, 1642. In that same year Newton was born and would carry forward the torch of knowledge by uniting Kepler's Planetary Laws with Galileo's mathematical physics to perfect the Law of Universal Gravitation, the missing link in the Cosmic Puzzle that was to establish heliocentricity beyond doubt.
An investigation into Galileo's conviction, calling for its reversal, was opened in 1979 by Pope John Paul II. In October 1992 error was reversed.
દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.
દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.
માંસ, મધ, મદીરા, માંખણ, વગેરે અભક્ષ છે. દુધમાંથી માંખણ અલગ કરવું મુશ્કેલ છે એટલે દુધ અને દુધમાંથી બનતી બધી વાનગીઓ પ્રાણીજ ખોરાક છે અને જૈન સાધુ માટે અભક્ષ છે.
ગાય પોતાના વાછરડા માટે થોડાક મહીના માટે જ દુધ ઉત્તપન્ન કરે છે. વધુ દુધ ઉત્તપન્ન કરવા માટે કોઇપણ સંજોગોમાં ગાયને ગર્ભવતી રાખવામાં આવે છે. ગાય પાસેથી વધારે દુધ ઉત્તપન્ન કરવા એને અમુક પ્રકારના કેમીકલના ઇન્જેકશન આપવામાં આવે છે.
બે વર્ષનું બાળક દુધ લે એ સમજી શકાય પણ મોટી ઉમરના સ્ત્રી કે પુરુષને દુધની જરુર નથી હોતી. દુધ માંથી મળતા બધા તત્ત્વો દુધ કરતાં સહેલાઇથી, સુલભ, ગરીબોને પણ પરવડે એ રીતે વનસ્પતીમાંથી (જેમકે કઠોળ) વગેરેમાંથી મળી શકે છે.
વધુ દુધ ઉત્તપન્ન કરવા તબેલામાં ગાયને સતત ગર્ભવતી રાખવામાં આવે છે જેથી થોડાક વર્ષમાં જ ગાય દુધ આપતી બંધ થાય છે અને નકામી ગાયને કતલખાને મોકલવામાં આવે છે.
કોઇ સ્ત્રીને પુછવું જોઇએ એ બીજાના બાળકને પોતાનું દુધ આપશે? ગાય પાસેથી દુધ છીનવી લઈ લેવામાં આવે છે. એટલે જૈન દર્શન કે તત્ત્વજ્ઞાન પ્રમાણે બીજા પાસેથી છીનવી દુધ પીવું જોઇએ નહીં. એટલે દુધ અને દુધમાંથી બનતી વાનગીઓ સાધુ માટે અભક્ષ છે અને ગોચરીમાં દુધ આપવાથી શ્રાવકને પણ દોષ લાગે છે.
vkvora2001@yahoo.co.in
Tel. 98200 86813
માંસ, મધ, મદીરા, માંખણ, વગેરે અભક્ષ છે. દુધમાંથી માંખણ અલગ કરવું મુશ્કેલ છે એટલે દુધ અને દુધમાંથી બનતી બધી વાનગીઓ પ્રાણીજ ખોરાક છે અને જૈન સાધુ માટે અભક્ષ છે.
ગાય પોતાના વાછરડા માટે થોડાક મહીના માટે જ દુધ ઉત્તપન્ન કરે છે. વધુ દુધ ઉત્તપન્ન કરવા માટે કોઇપણ સંજોગોમાં ગાયને ગર્ભવતી રાખવામાં આવે છે. ગાય પાસેથી વધારે દુધ ઉત્તપન્ન કરવા એને અમુક પ્રકારના કેમીકલના ઇન્જેકશન આપવામાં આવે છે.
બે વર્ષનું બાળક દુધ લે એ સમજી શકાય પણ મોટી ઉમરના સ્ત્રી કે પુરુષને દુધની જરુર નથી હોતી. દુધ માંથી મળતા બધા તત્ત્વો દુધ કરતાં સહેલાઇથી, સુલભ, ગરીબોને પણ પરવડે એ રીતે વનસ્પતીમાંથી (જેમકે કઠોળ) વગેરેમાંથી મળી શકે છે.
વધુ દુધ ઉત્તપન્ન કરવા તબેલામાં ગાયને સતત ગર્ભવતી રાખવામાં આવે છે જેથી થોડાક વર્ષમાં જ ગાય દુધ આપતી બંધ થાય છે અને નકામી ગાયને કતલખાને મોકલવામાં આવે છે.
કોઇ સ્ત્રીને પુછવું જોઇએ એ બીજાના બાળકને પોતાનું દુધ આપશે? ગાય પાસેથી દુધ છીનવી લઈ લેવામાં આવે છે. એટલે જૈન દર્શન કે તત્ત્વજ્ઞાન પ્રમાણે બીજા પાસેથી છીનવી દુધ પીવું જોઇએ નહીં. એટલે દુધ અને દુધમાંથી બનતી વાનગીઓ સાધુ માટે અભક્ષ છે અને ગોચરીમાં દુધ આપવાથી શ્રાવકને પણ દોષ લાગે છે.
vkvora2001@yahoo.co.in
Tel. 98200 86813
જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.
સ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.
હિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.
ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.
મહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.
કનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.
..... ..... પાટણથી પટોળા મોંઘા લાવજો ..... ..... .....
..... ..... દીવો રે દીવો, માંગલીક દીવો ..... ..... .....
આચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.
સંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.
નીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક
-- આચાર્ય હેમચન્દ્ર --
જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.
Attachments
મને ઈ મેલ કરો આ પીડીએફ ફાઈલ જરુર મોકલી આપવામાં આવશે.
હિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.
ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.
મહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.
કનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.
..... ..... પાટણથી પટોળા મોંઘા લાવજો ..... ..... .....
..... ..... દીવો રે દીવો, માંગલીક દીવો ..... ..... .....
આચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.
સંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.
નીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક
-- આચાર્ય હેમચન્દ્ર --
જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.
Attachments
મને ઈ મેલ કરો આ પીડીએફ ફાઈલ જરુર મોકલી આપવામાં આવશે.
રાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.
પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમેરે પોપટ રાજા રામના,
હો..... જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરા તે ખંડમાં આભલો પાક્યો ત્યારે સુડલે મારી રે મોરે ચાંચ મારી પીંગલા
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમેરે મૃગેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે મૃગેશ્ર્વર રાજા રામના
વનડા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો,
પડતાં છાંડયા મેં મારા પ્રાણ રાણી પીંગલા,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને અમેરે બ્રહ્મેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે બ્રહ્મેશ્ર્વર રાજા રામના
કુંડલીક વનમાં ફુલ વીણવા ગ્યો તો ત્યારે ડસીયલ કાળોળુ નાગ,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગલા અમેરે ભરથરી રાજા રામના,
હો..... જી રે અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર જુગમાં તારો વાસ હતો ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
હો..... જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરા તે ખંડમાં આભલો પાક્યો ત્યારે સુડલે મારી રે મોરે ચાંચ મારી પીંગલા
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમેરે મૃગેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે મૃગેશ્ર્વર રાજા રામના
વનડા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો,
પડતાં છાંડયા મેં મારા પ્રાણ રાણી પીંગલા,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને અમેરે બ્રહ્મેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે બ્રહ્મેશ્ર્વર રાજા રામના
કુંડલીક વનમાં ફુલ વીણવા ગ્યો તો ત્યારે ડસીયલ કાળોળુ નાગ,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગલા અમેરે ભરથરી રાજા રામના,
હો..... જી રે અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર જુગમાં તારો વાસ હતો ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના
Saturday, December 31, 2005
વીવેકપંથ
==વીવેકપંથ==
ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલાં ચાર્વાક નામનો રૃષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કો ખાઓ પીઓ અને મોજ મસ્તી કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
એ જ અરસામાં આગડ પાછડ થોડાક એવા રુષી મુનીઓ થઈ ગયા જેઓ લોકોને આત્મા, પરમાત્મા, અધ્યાત્મા અને કર્મવાદમાં લઈ ગયા. લોકો મુંજાઈ ગયા અને ફસાઈ ગયા. છેલ્લા ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષમાં આ કર્મ અને આત્માને કારણે આખો દેશ જાતી અને ધર્મમાં અટવાઈ ગયો.
આ કર્મ અને આત્મામાં કાંઈ તથ્ય ન હોવાથી જાતી, પેટા જાતી, ધર્મ અને પેટા ધર્મના લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ ટુકડા થઈ ગયા. મહીલા અને બાળકો ઉપર અત્યાચાર વધતા ગયા.
આ કર્મને કારણે દુનીયાના જેટલા લોકો ભુખ્યા પેટે સુએ છે એમાંથી અડધો અડધ ફકત ભારતમાં છે.
આપણે ગુરુકુળ કે આશ્રમ પદ્ધતી બદલ ભલે ગૌરવ લેતા હોઈએ પણ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં દોઢ રુપિયાની સરળ અને સસ્તી બોલપેન જેવી શોધમાં જરાપણ યોગદાન આપેલ નથી. કર્મવાદને કારણે શીતળા અને પોલીયાની નાબુદીમાં દુનીયામાં સૌથી છેલ્લે આપણે છીએ. કર્મવાદને કારણે વધુમાં વધુ ભૃષ્ટાચાર આપણે કરીએ છીએ.
વીધવા, બાળકો અને દલીતો ઉપર અત્યાચાર કર્મવાદને કારણે થાય છે. બાળકી દુધ પીતી કરવી, સતી પ્રથા, દાસી કે દેવ દાસી પ્રથા, જોગણી પ્રથા વગેરે વગેરે પ્રથાને કર્મવાદને કારણે પ્રોત્સાહન મળ્યું.
ગુજરાતમાં ૧૦૦૦ વર્ષ પહેલાં મુળરાજ સોલંકી અને કુમારપાળના જમાનામાં આ આતંકવીરુદ્ધ થોડીક ચડવડ થયેલ. ત્રીસ વર્ષ સુધી પ્રાણી હત્યા ઉપર મનાઈ હતી. આ સંસ્કારને કારણે ગુજરાતમાં હીંસા અને કર્મવાદ વીરુદ્ધ આજે પણ સુરતમાં સત્ય શોધક સભા, માનવવાદ, મુંબઈ ગુજરાતમાં રેશનલીસ્ટ ચડવળ ચાલે છે.
==
મારો પરીચય મારા શબ્દોમાં
મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર ૬૨ વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે.
હાલ મારો વષવાટ મુંબઈમાં છે.
એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું.
મુંબઈમાં હું પેટીયું રળવા ૧૯૬૭માં આવેલ. મારા એક પીત્રાઈ ભાઈના કહેવાથી મેં કોલેજમાં માર્ક શીટ કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ વગર પ્રોવીઝનલ પ્રવેશ લીધેલ. સતત છ વર્ષ ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. ગુજરાતી સાહીત્ય પરીષદનો સભાસદ ઘણાં વર્ષથી છું. ઓલ ઈન્ડીયા રેડીયોનું લેક્ષીકોન અને સાર્થ ગુજરાતી જોડણી કોષ ૧૯૭૧થી વાપરું છું. ફંક અને વાગનલની ડીક્ષનરી એક બુક સેલરે મને ૧૯૭૧માં ભેટ આપેલ.
૧૯૭૧-૭૨માં ફેક્ષ વીશે ખ્યાલ હતો. ૧૯૭૫-૭૬માં સાઈન્ટીફીક કેક્યુલેટર હાથમાં આવ્યું. ૧૯૮૯થી કોમ્પ્યુટર વાપરું છું.
૧૯૯૨માં ચેસ માસ્ટર ૨૦૦૦ સીડી લીધેલ. એના પછી ચેસ માસ્ટર ૮૦૦૦ અને ૯૦૦૦ સીડી લીધેલ.
મારું ઈમેલ આઈડી ડીસેમ્બર ૨૦૦૦થી છે.
મારી આગળ પાછળ, ઉપર નીચે, આજુ બાજુ હું જ છું. મેનેજમેન્ટ, જવાબદારી અને રાજ કરણમાં ભરપુર રસ લઈ વ્યવહારીક કામકાજથી નીવૃત છું. દીવસના ભાગમાં મુંબઈના મસ્જીદ બંદર અને દાણા બંદર વીસ્તારમાં શિક્ષણ, વૈદકીય, કાનુની કાર્યવાહી સાથે ટ્રસ્ટી તરીકે સંકડાયેલ છું.
સ્પીડ સાથે અનલીમીટેડ ઈન્ટરનેટ એસેસ કરવાની મારી પાસે સગવડ છે. મારું ઈમેલ બોક્ષ જોયા પછી હીન્દી નવભારત ટાઈમ્સ ના સમાચારો ઉપર કોમેન્ટસ લખું છું. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી વીકીપીડીયાને જોઈ પછી નીંગની સાઈટ ઉપર આવું છું. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી ટાઈપ સ્પીડથી કરી શકું છું.
મુંબઈના ગુજરાતી રેશનલીસ્ટ ગ્રુપનો હું સભાસદ છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું.
મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે.
== ચાલો થોડોક વધુ પરીચય ==
હું એથેઈસ્ટ, રેશનલીસ્ટ અને હ્યુમનીસ્ટ છું. અનમેરીડ, સીન્ગલ એન્ડ અલોન. ઓન્લી મેમ્બર ઓફ વીકે રોયલ સોસાયટી.
સોમનાથ મંદિરને હું દેશનું કલંક ઘણું છું. દેશની જાતી પ્રથાનું આ પ્રતીક છે. મહમદ્દ ગજનવીએ હજાર વર્ષ પહેલાં ૨૫મી ડીસેમ્બર ૧૦૨૪ના એનો નાશ કરેલ જેનું સરંદાર પટેલ, મહાત્મા ગાંધી અને કનૈયાલાલ મુનશી આ ત્રણ મહાનુભાવો દ્ભારા સ્વતંત્ર, ડેમોક્રેટીક અને રીપબ્લીક દેશમાં સર્જન થયેલ છે એટલે એને દેશનું કલંક ઘણું છું.
ગુજરાતી વીકીપીડીયા ઉપર શુક્રવાર ૧૮.૦૧.૨૦૦૮ રાતના પ્રથમ હેમચંદ્રાચાર્ય ને હાથ લગાડેલ છે. મધ્ય પ્રદેશ હીન્દી સાહીત્ય અકાદમીની હીન્દીમાં પીડીએફ ફાઈલ મારી પાસે છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રહી દોષથી બચવા જય હીન્દ ની સાથે જય ગુજરાત કહીં દઉં છું.
Subscribe to:
Posts (Atom)



